તારણ / વાયુ પ્રદૂષણથી વધ્યો ગર્ભપાતનો ખતરો : બાળકોના મગજના વિકાસ પર પણ પડે છે માઠી અસર

Air linked to risk of 'silent' miscarriage: Research

આમ તો દરેક વ્યક્તિ જાણે છે કે વાયુ પ્રદૂષણથી ફેફસાં અને હૃદયને લગતા અનેક ગંભીર બીમારીઓ થાય છે. હવે એક નવા અભ્યાસમાં સંશોધનકારોએ દાવો કર્યો છે કે, વાયુ પ્રદૂષણથી ગર્ભપાત થવાનું જોખમ વધી શકે છે. ક્યારેક તો બાળકનું મૃત્યુ ગર્ભાશયમાં જ થઈ જાય અને ગર્ભવતી માતાને પણ તેની જાણ ન થાય એવી પણ આશંકા રહે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ