બ્રેકિંગ ન્યુઝ
અશ્વગંધાને આયુર્વેદમાં એક ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. અશ્વગંધાનું સેવન કરવાથી કમજોરી, ઊંઘની ખામી, તણાવ, ગઠિયા જેવી બિમારીઓ ઝડપથી દૂર થાય છે. એનો ઉપયોગ માત્ર આયુર્વેદમાં નહીં પરંતુ યૂનાની, આફ્રિકા, ચિકિત્સા, સિદ્ધી ચિકિત્સા વગેરેમાં પણ કરવામાં આવે છે. આયુર્વેદના લેખ ચરક સંહિતામાં દૂધ અને અશ્વગંધાને એક સાથે લેવાની વાત કહેવામાં આવી છે.
ADVERTISEMENT

વજન ઓછું કરે
દરરોજ એખ ગ્લાસ દૂધમાં એક ચમચી અશ્વગંધા અને મીઠાશ માટે એક ચમચી મધ મિક્સ કરી લો, દરરોજ એનું સેવન કરવાથી તમારું પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરશે. જેનાથી તમારું વજન ઝડપથી ઓછું થશે.
ADVERTISEMENT
કમજોરીથી મેળવો છુટકારો
અશ્વગંધા અને દૂધ તમારા શરીરને મજબૂત પણ બનાવે છે. એના માટે દરરોજ 2 ગ્રામ અશ્વગંધા પાઉડરની સાથે 125 ગ્રામ ત્રિકાટૂ પાઉડર એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને પી લો, તમને થોડાક જ દિવસોમાં ફરક જોવા મળશે.

ADVERTISEMENT
હાઇ બ્લડ પ્રેશર
જો તમને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમે એનું સેવન કરીને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકો છો. એના માટે 2 ગ્રામ અશ્વગંધા પાઉડરની સાથે 125 ગ્રામ મોટી પિસ્તી અને 1 ગ્લાસ દૂધની સાથે લો.

ADVERTISEMENT
સારી ઊંઘ
જો તમને દિવસભર થાકથી ભરેલા રહો છો અને રાતે સારી ઊંઘ આવે છે દરરોજ એક ચમચી અશ્વગંધાની સાથે એક ગ્લાસ દૂધ પીવાનું શરૂ કરી દો.
રોગપ્રતિકારક ક્ષમતા વધારે
એમાં એવા ગુણ મળી આવે છે જે તમારા શરીરમાં થનારી કોઇ પણ પોષક તત્વની ખામીને પૂરી કરી દે છે. એટલા માટે દરરોજ એક ચમચી અશ્વગંધા પાઉડરની સાથે એક ગ્લાસ દૂધ પીવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.