બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Why is there confusion about the candidates in Congress? Rishikesh Patel reacted
Priyakant
Last Updated: 11:30 AM, 4 April 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ તરફ હવે કોંગ્રેસે અમુક સીટો પર હજી સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. આ દરમિયાન વિસનગરના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ(Rishikesh Pate)નું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ઋષિકેશ પટેલે કહ્યું છે કે, કોંગ્રેસ(Congress)ને ઉમેદવાર મળતો નથી અને છેલ્લા દિવસે કોઈનું નામ ભરી દેશે.
મહેસાણા લોકસભા બેઠક(Mehsana Lok Sabha Seat) અને વિજાપુર વિધાનસભા (Vijapur Vidhansabha)ની પેટા ચુંટણી માટે કોંગ્રેસ (Congress) દ્વારા હજી સુધી ઉમેદવાર જાહેર નથી કારાયા. આ મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી તેમજ છેલ્લા દિવસે કોઈનું નામ ભરી દેશે તેમ જણાવ્યું હતુ. કોંગ્રેસમાં સશકત વિચારધારા અને વિચારશક્તિ નથી તેમ કહી કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. ઋષિકેશ પટેલે કહ્યું છે કે, છેલ્લા દિવસે ખાનું ખાલી તો નહિ રાખે કોંગ્રેસ.
આ સાથે ઋષિકેશ પટેલે કહ્યું કે, મહેસાણા લોકસભા (Lok Sabha Election 2024) અને વિજાપુર વિધાનસભામાં કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી. આ સાથે તેમણે કહ્યું કે, છેલ્લા દિવસે ખાનું ખાલી તો નહિ રાખે કોંગ્રેસ. કોઈકને કોઈકનું નામ તો ભરશે જ કોંગ્રેસ. તેમણે ઉમેર્યું કે, અત્યારે ચાલી રહેલા મોદી સાહેબના વંટોળમાં કોંગ્રેસ ક્યાંય દેખાશે નહિં. તેમણે કહ્યું કે, સશક્ત વિરોધ પક્ષ હોવો જોઈએ. સશક્ત વિચારધારા અને વિચારશક્તિ પણ હોવી જોઈએ જે કોંગ્રેસમાં નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog