બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 02:36 PM, 4 July 2026
1/8
ઘરની સુખ-સમૃદ્ધિ માત્ર કમાણી પર જ નહીં પરંતુ ઘરના વાતાવરણ અને વ્યવસ્થા પર પણ આધાર રાખે છે. ઘણી વખત અજાણતાં આપણે એવી વસ્તુઓ ઘરમાં રાખી દઈએ છીએ જે નકારાત્મકતા વધારતી હોવાનું માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ ઘરમાં દરિદ્રતા અને અશાંતિનું કારણ બની શકે છે. જો તમારા ઘરમાં પણ પૈસા રોકાતા ન હોય અથવા સતત મુશ્કેલીઓ આવતી હોય, તો આ વસ્તુઓ પર એક નજર જરૂર કરો. સમયસર તેમને દૂર કરવાથી ઘરમાં સકારાત્મકતા અને શાંતિ વધે છે.
2/8
3/8
4/8
5/8
6/8
7/8
જો તમે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સકારાત્મકતા વધારવા માંગતા હોવ તો શુક્રવારે પાણીમાં થોડું સેંધા મીઠું ભેળવીને પોંછો લગાવી શકો છો. એવી માન્યતા છે કે તે નકારાત્મકતા ઘટાડવામાં મદદરૂપ બને છે. ત્યારબાદ મુખ્ય દરવાજા પાસે થોડું ગંગાજળ છાંટવાથી ઘરનું વાતાવરણ વધુ શુદ્ધ અને સકારાત્મક બને છે.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ