બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / vastu tips for fish aquarium never keep in bedroom and kitchen

વાસ્તુશાસ્ત્ર / ઘરે લાવવું છે ફિશ એક્વેરિયમ? તો પહેલા જાણી લેજો આ વાસ્તુ નિયમ, વધશે ધન-સંપત્તિ

Arohi

Last Updated: 03:10 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Aquarium: વાસ્તુ શાસ્ત્રમાં ફિશ એક્વેરિયમને ઘરમાં રાખવું અત્યંત શુભ મનવામં આવ્યું છે. પરંતુ જો તમને એક્વેરિયમ રાખવાના નિયમ અને જગ્યા નથી ખબર તો આ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે.

ઘરની બધી વસ્તુઓ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ન રાખવામાં આવી હોય તો તેનું જીવન પર ઉંડો પ્રભાવ થાય છે. આ વસ્તુઓમાં એક છે ફિશ એક્વેરિયમ, જેને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર માછલી સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી નકારાત્મક ઉર્જાને બહાર કાઢવામાં સક્ષમ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ફિશ એક્વેરિયમને રાખવાની યોગ્ય દિશા કઈ છે? જાણો ફિશ એક્વેરિયમના વાસ્તુ નિયમો વિશે.

એક્વેરિયમમાં કેટલી હોવી જોઈએ ફિશ? 
ફિશ એક્વેરિયમમાં વધારે કે ઓછી માછલીઓ ન રાખો. વાસ્તુ અનુસાર એક્વેરિયમમાં 9 માછલીઓ રાખવી સૌથી શુભ માનવામાં આવે છે જેમાં 8 નારંગી અને એક કાળી માછલી રાખવી જોઈએ. 

કઈ દિશામાં રાખવું જોઈએ એક્વેરિયમ? 
ફિશ એક્વેરિયમ રાખવાની સૌથી સારી જગ્યા ઉત્તર પૂર્વ દિશા માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની આ દિશામાં ફિશ એક્વેરિયમ રાખવાથી ઘરમાં શાંતિ બની રહે છે અને સ્ટ્રેસની સ્થિતિ ખતમ થઈ જાય છે. 

માછલી પાળવી છે ખૂબ જ શુભ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ ઘરમાં માછલી પાળે છે તેના જીવનમાં સકારાત્મકતા વધે છે અને સફળતા પ્રાપ્ત થાય છે. સૌભાગ્યની પ્રાપ્તી માટે તમે પણ પોતાના ઘરમાં ફિશ એક્વેરિયમ રાખી શકો છો. 

આ બે જગ્યાઓ પર ન રાખો ફિશ એક્વેરિયમ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ફિશ એક્વેરિયમ ભુલથી પણ કિચનમાં ન રાખો. તેના ઉપરાંત તમે તેને બેડરૂમમાં પણ ન રાખો. જો તમે આ જગ્યાઓ પર એક્વેરિયમ રાખો છો તો તેનાથી તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. 

વધુ વાંચો: શું તમને પણ સવારમાં મોડા ઉઠવાની છે આદત? તો ચેતી જજો, નહીં તો ઘરમાં થઇ શકે છે દરિદ્રતાનો વાસ

આ દિશાઓમાં ન રાખો એક્વેરિયમ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં એક્વેરિયમ ન રાખવું જોઈએ. તેનાથી તમારી આવકમાં ઘટાડો થઈ શકે છે. માટે ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ એક્વેરિયમ ન રાખો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ