BIG NEWS / નારાજ એકનાથ શિંદેને મનાવવા ઉદ્ધવ ઠાકરેનો મોટો પ્લાન, સુરત મોકલ્યા 2 ખાસ નેતાઓને

Uddhav Thackeray's big plan to convince angry Eknath Shinde, 2 special leaders sent to Surat

 મહારાષ્ટ્ર સરકારના ઘણા નારાજ ધારાસભ્યો અને મંત્રી એકનાથ શિંદેને મનાવવા માટે શિંદેના નજીક માનવામાં આવતાં રવીન્દ્ર ફાટક અને મિલિંદ નાર્વેકર તાબતોબ સુરત ખાતે મોકલ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ