સુરત / 20 વર્ષે જોડિયા બાળકોના પરિવારને મળી હતી ખુશી, એક ઝાટકે માતમમાં ફેરવાઈ ગઈ

twins baby death polio vaccine surat

ક્યારેય રસીકરણના કારણે બાળકોના મોત થઈ શકે ખરાં? આ વિષય હમેશા સમયે ચર્ચાતો રહ્યો છે. અનેકવાર રસીકરણ પર શંકાઓ પણ કરવામાં આવે છે. રસીકરણ બાદ બાળકોના મોત થવાના કિસ્સા પણ બનતા રહે છે. પરંતુ તે માટે રસી જ જવાબદાર છે તેવું હજુ સુધી સાબિત થયું નથી. ત્યારે ફરીવાર સુરતમાં કથિત રીતે પોલિયોની રસી મુકાયાના બીજા દિવસે બે બાળકોના મોત થવાની ઘટનાએ રસીની યોગ્યતા અયોગ્યતા પર સવાલો ઊભા કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ