ટ્રાન્સફર / અમિત શાહના ગુજરાત પ્રવાસના બીજા જ દિવસે રાજ્યના 79 IAS અધિકારીઓની તાત્કાલિક બદલી

Transfer Order of Gujarat 79 IAS Officer

આજે વહેલી સવારે રાજ્યના 79 IAS અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. મુખ્ય વહીવટી વિભાગ(GAD)ના આદેશ દ્વારા રાજ્યના 79 IASઓની તાત્કાલિક બદલી અને બઢતીના આદેશ અપાયા છે. સરકારના અંગત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગઈ કાલે અમિત શાહ અને પ્રદિપસિંહ વચ્ચે બંધબારણે થયેલી બેઠકમાં શાહે ગુજરાત સરકારે તૈયાર કરેલાં બદલી અને બઢતીના લિસ્ટ પર આખરી મહોર મારી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ