ખુશખબર / ST બસના મુસાફરો માટે સારા સમાચાર; હવે મુસાફરો હેરાન ન થાય તે માટે આ સુવિધા 24 કલાક શરુ કરાશે

This new facility will be launched so as not to disturb the bus passengers

એસટી બસમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે વધુ એક સારા સમાચાર છે. તેમના માટે એક વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમના કારણે હવે મુસાફરોને વધારે હેરાન નહિ થવું પડે. અને આરામ થી મુસાફરી કરી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ