ગણેશ ચતુર્થી / અમદાવાદની નજીક આવેલા છે આ ગણેશ મંદિર, દર્શનની સાથે વન-ડે પિકનિક પણ થઈ જશે

This Ganesh Temple, which is close to Ahmedabad, will have a one-day picnic along with darshan

હાલમાં ગણેશ ચતુર્થીનો પાવન અવસર ચાલી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિ પોતાના ઘરે ગણેશજીની આરાધના કરે છે. આ તહેવારમાં જો તમે કોઈ મંદિરની મુલાકાત લેવા ઈચ્છો છો તો તમે અમદાવાદની નજીકમાં આવેલા આ ગણેશ મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ