બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Mehul
Last Updated: 10:05 PM, 2 January 2022
રવિવારે પંજાબના ફગવાડામાં કોન્ગ્રેસના ધારાસભ્ય બલવિન્દર સિંહ ધાલીવાલનાં જન સમર્થન રેલીને સંબોધતા પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજ્યોત સિંહ સિદ્ધુએ જનસભાને એવો વાયદો કર્યો હતો કે,પંજાબમાં કોંગ્રેસની સરકાર આવતા જ 5 લાખ ગરીબોને નોકરી અપાવાશે. જો એવું નહિ થાય તો તે રાજનીતિ છોડી દેશે. ઉપરાંત કોંગ્રેસ નેતાએ પંજાબમાંથી ધરમૂળથી માફિયા રાજ ખતમ કરવાની વાત પણ ઉચ્ચારી હતી.
બીજા પક્ષના નેતાઓને ભાજપ ડરાવે છે ;સિદ્ધુ
રેલી દરમિયાન સિદ્ધુએ ભાજપ પર સંધાન કરતા કહ્યું કે, જાલંધરમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કાર્યાલય પાંચ વર્ષ સુધી નથી ખોલ્યું કારણકે,પાર્ટી નેતાઓને ખબર હતી કે, ખેડૂતોનો વિરોધ સહન કરવો પડશે.કોંગ્રેસ અધ્ય્સ્ખે તેમના આરોપમાં એવું પણ કહ્યું કે, ડરાવી-ધમકાવીને અને EDનો ભય દર્શાવીને ભાજપ બીજા દળના નેતાઓને પોતાની સાથે સામેલ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army