ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / કાલે લાગશે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ! જાણો સમય, સૂતક અને દાનની સંપૂર્ણ માહિતી

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / કાલે લાગશે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ! જાણો સમય, સૂતક અને દાનની સંપૂર્ણ માહિતી

Last Updated: 05:36 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

28 ઑગસ્ટે વર્ષનું છેલ્લું આંશિક ચંદ્રગ્રહણ સવારે લાગશે પણ ભારતમાં દેખાશે નહીં અને સૂતકકાળ પણ માન્ય નહીં રહે. આ ગ્રહણ બાદ સ્નાન-પૂજા કરીને ચોખા, દૂધ, સફેદ વસ્ત્ર અને અન્નનું દાન કરવું શુભ મનાય છે.

1/8

photoStories-logo

1. ચંદ્રગ્રહણ

28 ઑગસ્ટ 2026ના રોજ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ લાગવાનું છે. આ વખતે તે રક્ષાબંધનના દિવસે પડી રહ્યું છે. આ એક આંશિક ચંદ્રગ્રહણ હશે. ભારતમાં તે દેખાશે નહીં પણ તેના સમય અને ધાર્મિક માન્યતાઓને લઈને લોકોમાં ઉત્સુકતા છે. એવી માન્યતા છે કે ગ્રહણ બાદ સ્નાન, પૂજા અને દાન-પુણ્ય કરવું શુભ મનાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ચંદ્રગ્રહણ ક્યારે લાગશે?

28 ઑગસ્ટે ઉપછાયા અવસ્થા સવારે 6:53 થી શરૂ થશે. આંશિક ચંદ્રગ્રહણ સવારે 08:03 શરૂ થશે. ગ્રહણનો ચરમ સવારે આશરે 9:43 રહેશે. આંશિક ગ્રહણ સવારે 11:21 પૂરું થશે જ્યારે ઉપછાયા અવસ્થા બપોરે 12:31 સુધી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. ટાઈમિંગ

ઉપછાયા ગ્રહણ શરૂ: સવારે 6:53, આંશિક ચંદ્રગ્રહણ શરૂ: સવારે 08:03, ગ્રહણનો ચરમ: સવારે 9:43, આંશિક ગ્રહણ સમાપ્ત: સવારે 11:21, ઉપછાયા ગ્રહણ સમાપ્ત: બપોરે 12:31.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ભારતમાં દેખાશે કે નહીં?

આ આંશિક ચંદ્રગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં. તે દિવસના સમયે પડતું હોવાથી અહીં દૃશ્યમાન નહીં થાય. જે વિસ્તારોમાં તે સમયે ચંદ્ર ક્ષિતિજ ઉપર હશે ત્યાં જ મુખ્ય તબક્કો જોઈ શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. ભારતમાં સૂતકકાળ લાગશે કે નહીં?

ધાર્મિક માન્યતા મુજબ સૂતકકાળ સામાન્ય રીતે દેખાતા ગ્રહણ સાથે જોડાયેલો મનાય છે. આ ગ્રહણ ભારતમાં દેખાતું ન હોવાથી ઘણા પંચાંગ અને માન્યતાઓ અનુસાર અહીં સૂતકકાળ માન્ય નહીં રહે. પણ અમુક લોકો પોતાની પારિવારિક કે પ્રાદેશિક પરંપરા મુજબ નિયમોનું પાલન કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ગ્રહણ બાદ શું કરવું?

ગ્રહણ પૂરું બાદ પછી સ્નાન કરીને સાફ કપડાં પહેરવા શુભ મનાય છે. ત્યારબાદ ઘરના પૂજા સ્થાનની સફાઈ કરી દીવો પ્રગટાવી ભગવાનની પૂજા કરો. ગ્રહણ બાદ દાન-પુણ્ય કરવાની પણ પરંપરા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. આ વસ્તુઓનું દાન કરો

ચોખા અને અન્ય સફેદ વસ્તુઓ ચંદ્ર સાથે સંબંધિત મનાય છે. જરૂરિયાતમંદને ચોખા કે અન્ય અનાજનું દાન કરવું શુભ છે, દૂધ પણ ચંદ્ર સાથે જોડાયેલું મનાય છે. દૂધ કે તેની બનાવટો આપવી ધાર્મિક દૃષ્ટિએ સારું મનાય છે, સફેદ રંગ ચંદ્ર સાથે સંબંધિત છે. સાફ અને વાપરી શકાય તેવા સફેદ કપડાં દાન કરી શકાય, ખાંડ પણ સફેદ વસ્તુઓમાં આવે છે. તેનું દાન કરવું શુભ મનાય છે, જરૂરિયાતમંદોને ભોજન કે રાશન આપવું પુણ્યકારી મનાય છે. આટો, ચોખા, દાળ વગેરે આપી શકાય, ભોજન, કપડાં કે જરૂરી સામાન આપવો ધાર્મિક સાથે માનવીય દૃષ્ટિએ પણ સારું કાર્ય છે. દાન હંમેશા પોતાની ક્ષમતા મુજબ અને દેખાવ વગર કરવું વધુ સારું મનાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

lunar eclipse Sutakkal worshiping
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ