બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / Solar Eclipse 2024 in april can bring harm to these 2 zodiac signs

ધર્મ / આવી રહ્યું છે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, નોકરી-ધંધામાં નુકસાનના એંધાણ, સાવધાન રહે આ 3 રાશિના જાતકો

Arohi

Last Updated: 08:14 AM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Solar Eclipse 2024: આમ તો સૂર્ય અને ચંદ્ર ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં તેનું ખાસ મહત્વ છે. વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ત્રણ રાશિના જાતકોને નકારાત્મક રીતે પ્રભાવિત કરશે.

દર વર્ષે ચાર ગ્રહણ લાગે છે. બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ. વૈજ્ઞાનિક દષ્ટિકોણથી આ એક ખગોળીય ઘટના છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં તેને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ હોળીના દિવસે એટલે કે 25 માર્ચ 2024એ છે. પરંતુ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 8 એપ્રિલ 2024એ છે. પહેલું સૂર્ય ગ્રહણ અમુક રાશિના જાતકો પર નકારાત્મક પ્રભાવ મુકી શકે છે. આવો જાણીએ કઈ છે તે રાશિઓ. 

વૃષભ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ વૃષભ છે. તેમના માટે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ અશુભ માનવામાં આવી રહ્યું છે. વૃષભ રાશિના જાતકોને આ વર્ષે સાવધાન રહેવાની જરૂર છે. તમારા વિરોધી તમને અનેક પ્રકારે નુકસાન પહોંચાડી શકે છે. તમને કામમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. સાથે જ તમને આર્થિક મુશ્કેલીઓ પણ આવી શકે છે. 

તુલા 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ તુલા છે તેના માટે પણ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ અશુભ રહેશે. તમારા સ્વાસ્થ્ય પર ઉતાર ચડાવ રહેશે. કોઈ વસ્તુનું સ્ટ્રેસ રહેશે. નોકરી સાથે જોડાયેલી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. માનસિક સ્ટ્રેસ બની રહેશે. આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. 

વધુ વાંચો: આમલકી એકાદશીએ ભૂલથી પણ ન કરતા આ કાર્યો, નહીં તો ભગવાન વિષ્ણુ થઇ જશે નારાજ!

વૃશ્ચિક 
જે જાતકોની રાશિ વૃશ્ચિક છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેમના માટે સૂર્ય ગ્રહણ નકારાત્મક પ્રભાવ લઈને આવી શકે છે. આ સમયે વૃશ્ચિક રાશિના જાતકોને નોકરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બોસ સાથે અણબનાવ થઈ શકે છે. બિઝનેસમાં હાનીના યોગ છે. પાર્ટનર સાથે લેવડદેવડમાં સાવધાની રાખો. તમારી સાથે ફ્રોડ થવાના યોગ બની રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ