બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Amalaka Ekadashi 2024 do not commit these mistakes on the day of akadashi

ધર્મ / આમલકી એકાદશીએ ભૂલથી પણ ન કરતા આ કાર્યો, નહીં તો ભગવાન વિષ્ણુ થઇ જશે નારાજ!

Arohi

Last Updated: 02:22 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amalaka Ekadashi 2024: રંગભરી એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલ ભગવાન વિષ્ણુ થઈ જશે નારાજ. આ એકદશીને Amalaka Ekadashi પણ કહેવામાં આવે છે.

ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે રંગભરી એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ એકદશીને Amalaka Ekadashi પણ કહેવામાં આવે છે. આ વખતે આમલકી એકાદશીનું વ્રત 20 માર્ચ, બુધવારે રાખવામાં આવશે. આમલકી એકાદશીને હોળીના તહેવારની સૌથી ખાસ એકાદશી માનવામાં આવે છે. 

કરો ભગવાન વિષ્ણુની ઉપાસના 
આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરવામાં આવે છે. જ્યારે આમલકી એકાદશી પર ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે. આમલકી એકાદશીનું મહત્વ કાશીના શિવભક્તો માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે શિવ-ગૌરીને ગુલાલથી રંગવામાં પણ આવે છે. 

જ્યોતિષીઓની માનીએ તો આમલકી એકાદશીના દિવસે અમુક ભૂલો ન કરવી જોઈએ. આમલકી એકાદશીના દિવસે કાળા અને ડાર્ડ રંગ ન પહેરો. કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે કોઈ મોટાનું અપમાન પણ ન કરો. આ દિવસે મોટાના આશીર્વાદ લો.

વધુ વાંચો: 100 વર્ષ બાદ બન્યો સંયોગ, હોળીના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ બાબતોનું રાખજો ધ્યાન

ન કરો આ વસ્તુઓનું સેવન 
આમલકી એકાદશીના દિવસે માંસ, મદિરા, ડુંગળી અને લસણનું સેવન ન કરો. આમ કરવું ખૂબ જ અશુભ મનાવામાં આવે છે. રંગભરી એકાદશીનો આખો દિવસ ફક્ત ભગવાનની ઉપાસનામાં લગાવો. કોઈ ખોટા કાર્ય પર પોતાનું ધ્યાન ન લગાવો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ