બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ભાજપે પછાતવર્ગને અનામત આપવાનું કામ કર્યું' OBC અનામત મુદ્દે કોંગ્રેસને અમિત શાહે આપ્યો જવાબ

લોકસભા ચૂંટણી 2024 / 'ભાજપે પછાતવર્ગને અનામત આપવાનું કામ કર્યું' OBC અનામત મુદ્દે કોંગ્રેસને અમિત શાહે આપ્યો જવાબ

Last Updated: 07:33 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ OBC-OBC કરે છે પણ તે પક્ષે અને રાજીવ ગાંધીએ અનામતના વિરોધમાં નિર્ણય લીધા અને અનામતના લાભથી વંચિત રાખ્યા

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પ્રચારની ધૂરા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે સંભાળી છે. જેઓ આજે સવારથી વિવિધ બેઠકો પર જંજાવતી પ્રચાર કરી રહ્યાં છે. તેમણે પંચમહાલના ગોધરામાં સભા યોજી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં તેમજ OBCને મુદ્દે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યો હતા.

OBC અનામતને લઇને અમિત શાહે આપ્યો જવાબ

400 બેઠક આવશે તો અનામત ખત્મ કરી નાંખશેના કોંગ્રેસ અને રાહુલ ગાંધીના નિવેદનનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એક વાર ગોધરામાં સણસણતો જવાબ આપ્યો છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ OBC-OBC કરે છે પણ તે પક્ષે અને રાજીવ ગાંધીએ અનામતના વિરોધમાં નિર્ણય લીધા અને અનામતના લાભથી વંચિત રાખ્યા છે. ભાજપે પછાતવર્ગને અનામત પહોંચાડવાનું કામ કર્યુ છે. અનામતને લઇને કોંગ્રેસ ભ્રમ ફેલાવે છે.

વાંચવા જેવું: આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી, પૂનમ મહાજનનું પત્તુ કપાયું

'કોંગ્રેસ પાર્ટીએ ઓબીસી વિરોધી પાર્ટી છે'

તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ ઓબીસી વિરોધી પાર્ટી છે. રાહુલ ગાંધીને કોઈએ પકડાવી દીધું છે કે, ઓબીસ-ઓબસી કરે છે. પરંતુ તેને ઈતિહાસ વાંચવો જોઈએ. કહ્યું કે, કોંગ્રેસે કાકા સાહેબ કાલેલકર કમિશનને દબાવી રાખ્યું ક્યારે અનામત ન આપી. જ્યારે અનામત આપવાનો નિર્ણય કર્યો ત્યારે રાજીવ ગાંધીએ વિરોધ કર્યો હતો. જ્યારે નરેન્દ્ર મોદીએ ઓબીસી કમિશન બનાવીને પક્ષીપંચને સંવૈધાનિક માન્યતા આપવાનું કામ કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ