બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vishnu
Last Updated: 07:25 AM, 19 March 2024
જ્યોતિષમાં ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. વિજ્ઞાનમાં તેને ખગોળીય ઘટના માનવામાં આવે છે, જ્યારે પૌરાણિક માન્યતાઓમાં તેને રાહુ-કેતુ સાથે જોડવામાં આવે છે.
આ વખતે ચંદ્રગ્રહણ ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખે એટલે કે 25મી માર્ચે થશે. તે દિવસે હોળી પણ છે. હોળીના દિવસે ચંદ્રગ્રહણનો આ સંયોગ લગભગ 100 વર્ષ પછી બન્યો છે. ચંદ્રગ્રહણ સવારે 10:23 થી બપોરે 03:02 સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં થશે. જે એક ઉપચ્છાયા ચંદ્રગ્રહણ હશે. આ વખતનું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં.
ભારતમાં તે દેખાતું ન હોવાને કારણે આ ચંદ્રગ્રહણની હોળી પર કોઈ અસર નહીં થાય. પરંતુ જેમ એક ખગોળીય ઘટનાની બ્રહ્માંડ પર અસર પડે છે તેમ આ ચંદ્રગ્રહણની અસર તમામ રાશિઓને અસર કરે છે. આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણ અમેરિકા, જાપાન, રશિયાના કેટલાક ભાગોમાં તથા સ્પેન, ઈટાલી, પોર્ટુગલ, આયર્લેન્ડ જેવા દેશોના શહેરોમાં જોઈ શકાશે.
કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈયે?
ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ ઘરની બહાર નીકળવું ન જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ આ સમયે કોઈપણ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.આ દરમિયાન ભૂલથી પણ દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ ન કરવો જોઈએ. ગ્રહણ સમાપ્ત થયા પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ.
માન્યતા અનુસાર, ચંદ્રગ્રહણના સમયે કોઈ પણ ખાવાની વાનગી બનાવતા તથા ખાવાનું ટાળવું જોઈએ કારણ કે ગ્રહણના સમયે ખોરાક અશુદ્ધ થઈ જાય છે. જો ભોજન પહેલેથી જ તૈયાર હોય તો તેમાં તુલસીના પાન નાખવા જોઈયે. ચંદ્રગ્રહણની રાત્રે સ્મશાન અથવા નકારાત્મક સ્થળોએ જવાનું ટાળવું જોઈએ.
આ સિવાય ચંદ્રગ્રહણ દરમિયાન ઉંઘવાને પ્રતિબંધિત માનવામાં આવે છે. ઉંઘ દરમિયાન ગ્રહણની નકારાત્મક અસર થાય છે. ગ્રહણ સમયે વાળ, નખ કે દાઢી કાપવાને અશુભ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime