બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

VTV / ધર્મ / સુખ-સમૃદ્ધિ અને પારિવારિક શાંતિ મેળવવા દર સોમવારે અપનાવો આ ઉપાય, થશે હાશકારો

ધર્મ / સુખ-સમૃદ્ધિ અને પારિવારિક શાંતિ મેળવવા દર સોમવારે અપનાવો આ ઉપાય, થશે હાશકારો

Last Updated: 08:10 AM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Monday Remedies: સોમવારના દિવસે અમુક ઉપાય કરવાથી તમે પારિવારિક જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છે. સાથે જ સોમવારના ઉપાય તમને આર્થિક રીતે કરિયરના ક્ષેત્રમાં પણ લાભ આપે છે.

સોમવારને ભગવાન શિવનો વાર માનવામાં આવે છે. આ દિવસે અમુક ઉપાય કરવાથી તમે પારિવારિક જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. સાથે જ કરિયરથી લઈને વેપાર સુધી બધી સમસ્યાઓનો અંત પણ આ ઉપાયોથી આવી શકે છે. આવો જાણીએ તેના ઉપાયો વિશે.

pooja-1

સોમવારના ઉપાય

  • જો તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય ઠીક નથી રહેતુ તો આજના દિવસ એક કટોરીમાં જઉનો લોટ લઈ, તેના પર પોતાના જીવન સાથેનું સ્પર્શ કરી મંદિર કે કોઈ ધર્મસ્થળ પર દાન કરી દો.
  • જો તમે કરિયરને એક સારી દિશા આપવા માંગો છો તો આજના દિવસે એક નાનું માટીનું વાસણ લઈને તેમાં પાણી મિક્સ કરીને મંદિરમાં કે કોઈ સુપાત્ર બ્રાહ્મણના ઘરે દાન કરી દો. આજના દિવસે આમ કરવાથી તમે પોતાના કરિયરને એક સારી દીશા આપવામાં સફળ રહેશો.
  • વેપારમાં લાભ માટે કોઈ નવું કામ શરૂ કરતા પહેલા પોતાની પાસે 2 સફેદ ફૂલ રાખી લો અને જ્યારે કામ થઈ જાય તો તેને પાણીમાં પ્રવાહીત કરી દો. આમ કરવાથી તમારા વેપારમાં ધનલાભ થવાનું શરૂ થઈ જશે.
  • ઘરમાં કોઈ વાતને લઈને સદસ્યોની વચ્ચે ઝગડો થયો છે તો મંદિરમાં ભગવાન શિવને બિલી પત્ર ચડાવો અને સાથે જ કોઈ જરૂરીયાતમંદને એક કટોરી ચોખા દાન કરો. આજના દિવસે આમ કરવાથી તમારૂ મન શાંત રહેશે અને પરિવારમાં પોઝિટિવિટી આવશે.
  • કોઈ મુશ્કેલીનું સમાધાન નથી મળી રહ્યું તો આજના દિવસે જળમાં અમુક ટીંપા દૂધ મિક્સ કરીને શિવલિંગ પર અર્પિત કરો. સાથે જ 11 બિલિપત્ર પર ચંદનથી ઓમ લખી શિવલિંગ પર ચડાવો અને ધૂપ-દિપ વગેરેથી વિધિવિધાનથી શિવલિંગની પૂજા કરો.
  • અભ્યાસ સંબંધી કોઈ મુશ્કેલી આવી રહી છે તો તેનાથી બહાર નિકળવા માટે આજના દિવસે સ્નાન બાદ શિવ ચાલીસાનો પાઠ કરો. શિવલિંગ પર ચંદનનો તિલક કરો. આજના દિવસે આમ કરવાથી અભ્યાસ સાથે સંબંધિત તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે.
  • જો તમે ઘરમાં સુખ-સમૃદ્ધિ બનાવી રાખવા માંગો છો તો આજના દિવસે પોતાના ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની આગળ ઘીનો દીવો કરો અને તેમને હાથ જોડીને પોતાના ઘરની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. સાથે જ દેવી માતાને પુષ્પાંજલિ પણ અર્પિત કરો.

વધુ વાંચો: સૂર્યની શુક્ર રાશિમાં એન્ટ્રી, આ 3 રાશિના જાતકોને જલસા પાણી, ગુડ ન્યૂઝનો અંબાર લાગશે

  • બુદ્ધિ વધારવા માટે આજના દિવસે ગાયની સેવા કરો અને તેના આશીર્વાદ લો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ