બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

VTV / ધર્મ / ભારત / ઘરની બહાર નિકળતા પહેલા કરો આ કામ, બાબા બાગેશ્વરે સફળ થવા માટે જણાવ્યા ઉપાય

જ્યોતિષ / ઘરની બહાર નિકળતા પહેલા કરો આ કામ, બાબા બાગેશ્વરે સફળ થવા માટે જણાવ્યા ઉપાય

Last Updated: 06:48 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના દિવ્ય દરબારના કારણે અવાર-નવાર ચર્ચામાં રહે છે. દાવા મુજબ તે દરબારમાં લોકોની સમસ્યા દૂર કરે છે. બાગેશ્વર બાબાએ જ્યોતિષને લઈ પણ કેટલાક ઉપાયો જણાવ્યા છે, વાર મુજબ તેનું પાલન કરવાથી સફળતા મળે છે.

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે. તેમને માનનારા લાખોની સંખ્યામાં છે. દાવા મુજબ તે જ્યારે દરબાર લગાવે છે ત્યારે તે અનેક લોકોના દુખ દર્દ દૂર કરતા હોય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને અનેક યુવાઓ સાંભળવાનું પસંદ કરે છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વિવિધ રાજ્યોમાં દિવ્ય દરબાર લગાવે છે ત્યાં લોકો તેમની સમસ્યામાંથી લઈને શાસ્ત્રી પાસે આવતા હોય છે.

DHIRENDRA SASTRI

બાબા બાગેશ્વરે એસ્ટ્રોલોજીને લઈ કેટલાક સીક્રેટ વિશે જણાવ્યુ છે. અમે તમને તે અંગે માહિતી આપીશુ જેને અપનાવાથી તે તમારી સફળતાનું કારણ બની શકે છે. જો તમે કોઈ શુભ કાર્ય કરવા જાવ છો તો તમે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવેલ સલાહ કે નુસ્ખાનું પાલન કરશો તો તમને સફળતા મળી શકે છે.

રવિવાર

જો તમે રવિવારે કોઈ શુભ કાર્ય કરવા જાવ છો તો તમારી સાથે એક પાનનું પત્તુ સાથે રાખો. આવુ કરવાથી તમારું કામ પૂર્ણ થશે.

સોમવાર

જો તમે સોમવારે ઘરથી બહાર જાવ છો તો દર્પણમાં તમારો ચેહરો જોઈને બહાર નિકળો, તેનાથી તમારો દિવસ સારો પસાર થશે.

મંગળવાર

મંગળવારે ઘરની બહાર કોઈ કામ માટે જાવ છો તો કોઈ ગળી વસ્તુ ખાઈને નિકળો જેનાથી તમને સફળતા મળશે.

બુધવાર

બુધવારે કામ માટે બહાર જાવ તો તેના પહેલા કોથમીરના કેટલાક પત્તા ખાવા, ત્યાર બાદ બહાર નિકળવા પર દિવસ શુભ રહે છે અને સફળતા મળે છે.

ગુરુવાર

ગુરુવારે કોઈ સફળ કામ પાર પાડવુ હોય તો પોતાની સાથે પીળા કલરનું ફુલ રાખો. જેનાથી પોઝિટિવ એનર્જી મળે છે. તમારુ કોઈ પણ કામ પાર પડે છે.

શુક્રવાર

જો તમે દહી ખાઈને બહાર નિકળો છો તો તમારો દિવસ સારો રહે છે, તમને તમામ કામમાં સફળતા મળે છે.

વાંચવા જેવું: ભુમાપુરામાં સ્વયંભૂ પ્રગટ થઈ હનુમાનદાદાની મૂર્તિ, 50 વર્ષથી પ્રગટી રહ્યો છે અખંડ દીવો

શનિવાર

આ દિવસે તમે બહાર જાઓ છો તો ઘી ખાઈને નિકળવુ જોઈએ તેનાથી શુભ પ્રભાવ પડે છે.

Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ