સામના / શિવસેનાની ચોંકાવનારી ટિપ્પણી : ખેડૂત આંદોલન ખતમ ન થવા માટે કોંગ્રેસ જવાબદાર

SHIVSENAA ATTACKS ON UPA AND PRAIESE SHARAD PAWAR SAYS IT IS LIKE NGO

દેશમાં એક તરફ જ્યાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને વિપક્ષી પાર્ટીઑ સરકાર પર હુમલાઓ કરી રહી છે ત્યારે શિવસેનાએ વિરોધી પાર્ટીઓ પર જ હુમલા કર્યા છે અને કહ્યું કે તમારે આત્મચિંતનની જરૂર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ