બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'રામના રોલ માટે હું યોગ્ય નથી?' કાસ્ટિંગ પર ઉઠેલા સવાલોનો રણબીર કપૂરનો પ્રથમ જવાબ
5 ફોટો ગેલેરી
Last Updated: 06:17 PM, 27 July 2026
1/5
રણબીર કપૂર ટૂંક સમયમાં નિતેશ તિવારીની મેગા-બજેટ ફિલ્મ "રામાયણ" માં ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ. કેટલાક લોકોએ તેના લુક અને સ્ક્રીન પ્રેઝન્સનાં વખાણ કર્યા, તો કેટલાકે તેમને ભગવાન રામની ભૂમિકા માટે "મિસફિટ" ગણાવ્યા. હવે રણબીર કપૂરે પહેલી વાર આ વિવાદ વિશે ખુલ્લેઆમ વાત કરી છે.
2/5
તાજેતરમાં "રામાયણ" ટીમ સૈન ડિએગો કોમિક-કોન પહોચી હતી, જ્યાં ફિલ્મનું પ્રમોશન ખૂબ ઉત્સાહથી શરૂ થયું હતું. એક ઇન્ટરવ્યુમાં રણબીરને પૂછવામાં આવ્યું કે જ્યારે તેમને ભગવાન રામનો રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે તેમને પહેલો વિચાર શું આવ્યો.?
3/5
4/5
ટ્રોલિંગ અને તેમના કાસ્ટિંગ અંગેના પ્રશ્નોના જવાબમાં રણબીરે કહ્યું કે ભગવાન રામનો કોઈ નિશ્ચિત ચહેરો નથી. તેમણે કહ્યું, "દરેક વ્યક્તિ જે રામાયણ જુએ છે અથવા સાંભળે છે તેના મનમાં ભગવાન રામની પોતાની અનોખી છબી હોય છે. તેથી કેટલાક લોકોને લાગશે કે હું આ ભૂમિકા માટે યોગ્ય નથી, જ્યારે અન્ય લોકો કહેશે કે હું બિલકુલ સાચો છું."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ