મહારાષ્ટ્ર / શિવસેના નેતા સંજય રાઉતની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા 

Shiv Sena leader Sanjay Raut was admitted to Lilavati Hospital in Mumbai

શિવસેના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને હૃદયની તકલીફ થતાં મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પહેલાથી જ હાર્ટને લગતી બીમારીઓથી પીડાઈ રહ્યા છે, મળતી માહિતી પ્રમાણે હજુ થોડા દિવસો પહેલા જ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ