બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / shani nakshatra parivartan 2024 10th february 3 zodiac signs be careful

Astrology / આ ત્રણ રાશિમાંથી એક તમારી હોય, તો આવતીકાલથી સાચવજો: શનીદેવનો પડશે ખરાબ પ્રભાવ

Manisha Jogi

Last Updated: 07:01 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવને કર્મના દાતા માનવામાં આવે છે. શનિદેવના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • શનિદેવને કર્મના દાતા માનવામાં આવે છે
  • શનિદેવ આવતીકાલે નક્ષત્ર પરિવર્તન કરશે
  • આ રાશિના જાતકોએ સાવધાન રહેવું

શનિદેવને કર્મના દાતા માનવામાં આવે છે. શનિદેવ જ્યારે પણ તેમની ચાલ બદલે ત્યારે તમામ રાશિના જાતકો પર અસર થાય છે. શનિદેવ 10 ફેબ્રુઆરીના રોજ આવતીકાલે નક્ષત્ર પરિવર્તન કરશે. શનિદેવ આવતીકાલે બપોરે 2 વાગ્યે શતભિષા નક્ષત્રના તૃતીય પદમાં ગોચર કરશે. શનિદેવ વર્ષ 2024માં રાશિ પરિવર્તન નહીં કરે. શનિદેવના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

શનિ નક્ષત્ર પરિવર્તનની અસર
કર્ક- શનિદેવનું નક્ષત્ર પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે ખાસ સાબિત નહીં થાય. શનિદેવના નક્ષત્ર પરિવર્તનને કારણે આ રાશિના જાતકોનું જે કામ થતું હશે તે કામ પણ નહીં થાય. કર્ક રાશિના જાતકોએ તેમના કામ પ્રત્યે ઈમાનદાર રહેવું. જે લોકો બિઝનેસ કરી રહ્યા છે, તે લોકો માટે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન ખાસ સાબિત નહીં થાય છે. આ દરમિયાન કર્ક રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે, તેથી નિરાશ થવાની જરૂર નથી ટૂંક સમયમાં સફળતા પણ મળી શકે છે. 

તુલા- તુલા રાશિના જાતકો માટે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન કષ્ટદાયક રહી શકે છે. શનિદેવના નક્ષત્ર પરિવર્તનને કારણે આરોગ્યને નુકસાન થઈ શકે છે. માનસિક તણાવ થઈ શકે છે. આ દરમિયાન મન શાંત રાખવું નહીંતર ચિતા અને તણાવનો ભોગ બની શકો ચો. 

વધુ વાંચો: મૌની અમાસ: માથે ચડેલા દેવાથી મેળવવો છે છૂટકારો? તો આજના પવિત્ર દિવસે અપનાવો આ ઉપાય

વૃષભ- વૈદિક પંચાંગ અનુસાર વૃષભ રાશિના જાતકો માટે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન અશુભ સાબિત થશે. આ દરમિયાન કરિઅર બાબતે ખાસ સજાગ રહેવું. બિઝનેસમાં થોડું નુકસાન થવાની સંભાવના છે, તેથી સતર્ક રહેવું. તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ