બ્રેકિંગ ન્યુઝ
ક્યારે આવે છે સંક્ટ ચોથ?
ADVERTISEMENT
સંકટ ચોથ દરેક મહિનાની કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચોથે ઊજવવામાં આવે છે. પૂનમ પછી આવતી ચોથને સંકટ ચોથ કહે છે અને અમાસ પછી આવતી ચોથને વિનાયક ચોથ કહે છે.
સંકટ ચોથના દિવસે ગણેશજીની પૂજા આરાધના કરીને વિશેષ વરદાન પ્રાપ્ત કરી શકાય છે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે. આ વખતની સંકટ ચોથ આજે એટલે કે 15 નવેમ્બર, શુક્રવારે છે.
ADVERTISEMENT
સંકટ ચોથના શુભ મુહૂર્ત
ચંદ્રોદયનો સમય- સાંજે 7:48 વાગ્યે
ADVERTISEMENT
ચોથ તિથિનું પ્રારંભ- 15 નવેમ્બર, સાંજે 7:46 વાગ્યે
ચોથ તિથિની સમાપ્તિ- 16 નવેમ્બર, સાંજે 7:15 વાગ્યે
ADVERTISEMENT
સંકટ ચોથના શુભ દિવસે આ રીતે કરો પૂજા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.