બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 06:45 PM, 20 July 2021
ADVERTISEMENT
મંગળવારે સરકારે કહ્યું કે ઓબીસી વચ્ચે ક્રીમી લેયર નક્કી કરવા માટેના આવકના માપદંડમાં સુધારો કરવાની દરખાસ્ત તેની પાસે વિચારણા હેઠળ છે. લોકસભામાં એસ જ્યોતિમણિના પ્રશ્નના લેખિત ઉત્તરમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિકે આ જાણકારી આપી છે. સદસ્યોએ પુછ્યુ હતું કે શું સરકારને ક્રીમી લેયર માપદંડને વધારવાનો પ્રસ્તાવ મળ્યો છે?
આવક સ્લેબને વધારીને 15 લાખ કરવાની યોજના?
સદસ્યએ પુછ્યુ હતું કે શું સરકાર OBC ક્રીમી લેયર આવક સ્લેબને વધારીને 15 લાખ કરવાની યોજના બનાવી રહી છે? અને OBC આરક્ષણની સંરચનાના સંબંધમાં રોહિણી આયોગના પ્રસ્તાવની વિગતો શું છે?
ADVERTISEMENT
તેના પર મંત્રી પ્રતિમા ભૌમિકે કહ્યું કે, "OBCના મધ્ય ક્રીમી લેયરના નિર્ધારણ માટે અન્ય માપદંડમાં સંશોધનનો એક પ્રસ્તાવ વિચાર પર છે."
આયોગ રજૂ કરશે રિપોર્ટ
તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા ઓબીસીના ઉપ વર્ગીકરણના મુદ્દા પર વિચાર માટે રોહિણીની અધ્યક્ષતામાં એક આયોગનું ગઠન કરવામાં આવ્યું છે. આયોગે પોતાના રિપોર્ટમાં રજૂ નથી કર્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT