IPL 2022 / CSKથી નારાજ જાડેજા? કેપ્ટનશીપ વિવાદમાં સૌથી મોટા સમાચાર, ફેન્સનું તૂટી જશે દિલ

ravindra jadeja upset with chennai super kings

રવિન્દ્ર જાડેજાને પહેલા કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પછી તેને અધવચ્ચે જ પડતો મૂકવામાં આવ્યો હતો. તે ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો, પરંતુ આ મામલે કંઇક અલગ જ વાતો સામે આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ