બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Rang Panchmi 2024 remedies for financial gain and happiness

Rang Panchmi 2024 / આજે રંગ પંચમી: આજના દિવસે અપનાવો આ ઉપાય, તો દેવતાઓ રહેશે અતિ પ્રસન્ન, કદી નહીં ખૂટે ધનનો ભંડાર

Arohi

Last Updated: 08:53 AM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rang Panchmi 2024: રંગ પંચમીના દિવસે અમુક સરળ ઉપાય કરવાથી તમે પોતાના જીવનમાં ખુશીઓના રંગ ભરી શકો છો. જાણો આજના દિવસે કયા ઉપાય લાભકારી સાબિત થઈ શકે છે.

રંગ પંચમીનો તહેવાર વર્ષ 2024માં 30 માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે. માન્યતાઓ અનુસાર આ દિવસે દેવી-દેવતા ધરતી પર હોળી રમવા માટે આવે છે. દ્વાપર યુગમાં આ દિવસે ભગવાન કૃષ્ણએ રાધાજીની સાથે હોળી રમી હતી. તેમને જોઈને દેવી-દેવતા પણ ગોપી અને ગ્વાલિયાના રૂપમાં તેમની સાથે હોળી રમવા ધરતી પર આવ્યા હતા. 

ત્યારથી જ રંગ પંચમીનો તહેવાર ઉજવવાની પરંપરા ચાલતી આવે છે. રંગ પંચમી પર અબીર-ગુલાલથી હોળી રમવાની સાથે જ અમુક ઉપાય કરીને પણ તમે પોતાના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવી શકો છો. જાણો અમુક ઉપાયો વિશે. 

રંગ પંચમી પર ન કરો આ ઉપાય 
રંગ પંચમીના તહેવારની શરૂઆત ભગવાન કૃષ્ણ અને રાધાજીએ કહી હતી. માટે રંગ પંચમીના દિવસે રાધા-કૃષ્ણની પ્રતિમા કે તસવીર પર ગુલાલનું તિલક જરૂર કરો. સાથે જ રાધા કૃષ્ણની આરાધના કરવી જોઈએ. તેનાથી વૈવાહિક જીવનમાં પ્રેમ વધશે. 

માતા લક્ષ્મીને આ રીતે કરો પ્રસન્ન 
રંગ પંતમી પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે કનકધારા સ્ત્રોત્રનો પાઠ કરવો જોઈએ. માન્યતા છે કે કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી તમને આર્થિક લાભ થાય છે અને માતા લક્ષ્મીની ખાસ કૃપા તમને પ્રાપ્ત થાય છે. 

જીવનની દરેક મુશ્કેલીઓ થશે દૂર 
આ દિવસે પોતાના ઈષ્ટ દેવી-દેવતાઓની પૂજા કરવાથી તમારા જીવનમાં આવી રહેલી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. રંગ પંચમીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી અને અબીર-ગુલાલ અર્પિત કરવાથી કરિયર અને પરિવારિક જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે. 

આધ્યાત્મિક ઉન્નતિ માટે
આ દિવસ આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માટે યોગ-ધ્યાન કરવાથી તમને પારલૌકિક અનુભવ આ દિવસે થઈ શકે છે. 

વધુ વાંચો: ચૈત્ર મહિનામાં ભૂલથી પણ ન કરો આ કામ, દેવી લક્ષ્મી થઈ શકે છે નારાજ

ભગવાન કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય છે. માટે રંગ પંચમીના દિવસે તમારે ગાયની સેવા કરવી જોઈએ સાથે જ તેને ઘાંસ નાખો અને રોટલી ખવડાવો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ