નવરાત્રિ 2019 / પહાડ પર બિરાજતી માતા ચામુંડા કરશે ભક્તોની મનોકામના પૂરી, નવરાત્રિએ કરો અચૂક દર્શન

Plan a Tour at chotila chamunda mata in Navratri Festival

મા શક્તિ આરાધના માટે માના ચામુંડા સ્વરૂપની આરાધના મહત્વની છે. સાથે જ તેના ચમત્કારી ધામ ચોટીલાની વાત તો અનોખી છે. મા ચામુંડાનું ચમત્કારી ધામ દૂર દૂરથી ભક્તોને તેના તરફ આકર્ષિત કરે છે. માની મમતામયી મૂરત જોઇએ ભક્તો પણ ધન્યતાની અનૂભૂતિ કરે છે. અહીં પહોંચ્યાં બાદ ભક્તની કોઈ ઇચ્છા અધૂરી નથી રહેતી. મા ચામુંડાના આશિષ સાથે ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ