બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Politics / PK Laheri's big hand in accomplishing the mission of bringing Amrish Der to BJP

ઓપરેશન / ઓપરેશન લોટસની અંદરની વાત, વાયા દિલ્લી કનેક્શનથી અંબરીષ ડેરના કેસરિયા થયા, પી.કે બસ નામ જ કાફી છે

Vishal Dave

Last Updated: 10:35 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિષ્ણાતોનાં મતે ડેરને ભાજપમાં લાવવાનું કામ પી.કે.લહેરીએ કર્યુ છે.. જે સી.આર.પાટીલ સાથે અંબરીષ ડેરના માતાશ્રીના ખબર પૂછવા ગયા હતા

હાલ કોંગ્રેસમાંથી ભાજપમાં જઇ રહેલા નેતાઓનો મુદ્દો ચર્ચામાં છે..  અંબરીષ ડેર અને અર્જૂન મોઢવાડિયા પછી ભૂપત ભાયાણીએ પણ કોંગ્રેસને રામરામ કહી દીધા છે.. પરંતુ લોકસભા પહેલા ભાજપના ઓપરેશન લોટ્સમાં અંબરીષ ડેરને મનાવવામાં એક વ્યક્તિની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ છે.. અને તે છે પી.કે.લહેરી.. તેઓ  સી.આર.પાટીલ સાથે ડેરના ઘરે પણ જોવા મળ્યા હતા..

પી.કે.લહેરી  સી.આર.પાટીલ સાથે અંબરીષ ડેરના માતાશ્રીના ખબર પૂછવા ગયા હતા

અંબરીશ ડેર ગુજરાત કોંગ્રેસનો યુવા ચહેરો ગણાતા હતા.. તો અર્જૂન મોઢવાડિયા ધારાસભ્યની સાથે-સાથે દિગ્ગજ નેતા.. પરંતુ બંનેએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો ખેસ ધારણ કર્યો.. જો કે હાલ ચર્ચા અંબરીષ ડેરની કરવી છે.. નિષ્ણાતોનાં મતે ડેરને ભાજપમાં લાવવાનું કામ પી.કે.લહેરીએ કર્યુ  છે.. જે સી.આર.પાટીલ સાથે અંબરીષ ડેરના માતાશ્રીના ખબર પૂછવા ગયા હતા.. અને તસવીરોમાં માયાભાઈ આહીરની સાથે સોફા પર બેઠા છે.. અને આજ કારણે નિષ્ણાતોનું માનવું છે કે, અંબરીષ ડેરનું ઓપરેશન દિલ્લીથી પાર પાડવામાં આવ્યું છે.. અને તેમાં પી.કે.લહેરીની મુખ્ય ભૂમિકા છે..

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી: ભાજપે વિધાનસભા દીઠ પ્રભારી અને સંયોજકની નિમણૂક કરી, જુઓ લિસ્ટ

પી.કે.લહેરી ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ છે

તો આપને જણાવીએ દઈએ કે, પી.કે.લહેરી ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ છે.. સિવિલ સર્વિસમાં તેમની કારકિર્દી દરમિયાન, તેમણે વિવિધ વિભાગોમાં કામ કર્યું છે. તેમણે ભારત સરકારમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી તરીકે પણ કામ કર્યું છે. તેમણે ગુજરાતના પાંચ મુખ્ય પ્રધાનો સાથે તેમના મુખ્ય સચિવ તરીકે કામ કર્યું હતું. જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ તેઓ કામ કરી ચૂક્યા છે.. અને આજ કારણે તેઓ પ્રધાનમંત્રી મોદીના ખુબ વિશ્વાસુ વ્યક્તિઓમાંના એક માનવામાં આવે છે.. અને આ કારણે જ તેમણે ડેરને ભાજપમાં લાવવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવ્યાનું માનવામાં આવી રહ્યું છે.. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ