Exclusive / ખાતરકાંડ મુદ્દે પાલ અંબાલિયાની VTV સાથે વાતચીત, સરકાર પર લગાવ્યા આક્ષેપ

રાજ્યમાં ખાતર કૌભાંડ, પાકવીમો અને તુવેર કાંડનો મામલો કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ નિવેદન આપ્યું કે હજુ સુધી ખાતરની બોરીઓમાંથી સેમ્પલ લેવાયા નથી અને અધૂરી માહિતી જાહેર કરીને સરકારે કૌભાંડ પર ઢાંકપિછોડો કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ