બ્રેકિંગ ન્યુઝ
KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત
કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો
IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ
ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત
દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
VTV / ગુજરાત / 'કોંગ્રેસને વોટ દેવાથી ફાયદો નથી', પદ્મિનીબાનો હવે મોહભંગ, સંકલન સમિતિ પર કાઢ્યો બળાપો
Last Updated: 11:37 PM, 30 April 2024
પદ્મિનીબા વાળા, ક્ષત્રિયોના રૂપાલા વિરુદ્ધના આંદોલનમાં ખુબ ચર્ચામાં રહ્યાં. પરંતુ હવે તે જ પદ્મિનીબા વાળા રાજપૂતોના આંદોલન પાર્ટ-2ના વિરોધમાં ઉતર્યા છે અને રાહુલ ગાંધીને હથિયાર બનાવી રાજપૂતોની સંકલન સમિતિ પર જ સવાલો ઉઠાવી બંગડીઓ પહેરાવવાની વાતો કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પરશોતમ રૂપાલાના નિવેદનના વિરોધમાં 14 દિવસ સુધી અન્નત્યાગ કરનાર પદ્મિનીબા વાળાએ હવે ક્ષત્રિય સમાજ માટે આંદોલન કરતી સંકલન સમિતિથી છેડો ફાડ્યો છે. એક સમયે પરશોતમ રૂપાલા પર આકરા પ્રહાર કરનારા પદ્મિનીબાએ હવે પ્રધાનમંત્રી મોદીના વખાણ કરવા લાગ્યા છે. એવું લાગે છે કે, બાને સંકલન સમિતિથી દૂર રાખવાની આ ભડાશ કાઢી રહ્યા છે. જોકે અહીં બાએ છટકબારી શોધવા રાહુલ ગાંધીનો મુદ્દો ઉઠાવ્યો છે.
રાહુલ ગાંધીના નિવેદન પર નારાજગી હોય તો વાત વ્યાજબી ગણાય પરંતુ અહીં તો બાએ રાજપૂતોની સંકલન સમિતિના સભ્યોને બંગળીઓ પહેરાવવા સુધીની વાત કરી નાખી છે. જે કહો તે પરંતુ એક વાત તો નક્કી છે કે, બા હવે પક્ષ પલટો કરી ચૂક્યા છે. ક્ષત્રિયોની વાતો કરનારા બા હવે ભાજપની વાતો કરી રહ્યા છે. તેવામાં સવાલ એ થાય છે કે, શું ક્ષત્રિયોન આંદોલનનો તોડિપાડવાના કારસા થઈ રહ્યા છે..? કે પછી પદ્મિનીબા ચર્ચામાં રહેવા માટે આવું કહી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT