બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ગુજરાત / 'કોંગ્રેસને વોટ દેવાથી ફાયદો નથી', પદ્મિનીબાનો હવે મોહભંગ, સંકલન સમિતિ પર કાઢ્યો બળાપો

Election 2024 / 'કોંગ્રેસને વોટ દેવાથી ફાયદો નથી', પદ્મિનીબાનો હવે મોહભંગ, સંકલન સમિતિ પર કાઢ્યો બળાપો

Last Updated: 11:37 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: પરશોતમ રૂપાલાના નિવેદનના વિરોધમાં 14 દિવસ સુધી અન્નત્યાગ કરનાર પદ્મિનીબા વાળાએ હવે ક્ષત્રિય સમાજ માટે આંદોલન કરતી સંકલન સમિતિથી છેડો ફાડ્યો છે.

પદ્મિનીબા વાળા, ક્ષત્રિયોના રૂપાલા વિરુદ્ધના આંદોલનમાં ખુબ ચર્ચામાં રહ્યાં. પરંતુ હવે તે જ પદ્મિનીબા વાળા રાજપૂતોના આંદોલન પાર્ટ-2ના વિરોધમાં ઉતર્યા છે અને રાહુલ ગાંધીને હથિયાર બનાવી રાજપૂતોની સંકલન સમિતિ પર જ સવાલો ઉઠાવી બંગડીઓ પહેરાવવાની વાતો કરી રહ્યા છે.

પદ્મિનીબાનો હવે મોહભંગ!

પરશોતમ રૂપાલાના નિવેદનના વિરોધમાં 14 દિવસ સુધી અન્નત્યાગ કરનાર પદ્મિનીબા વાળાએ હવે ક્ષત્રિય સમાજ માટે આંદોલન કરતી સંકલન સમિતિથી છેડો ફાડ્યો છે. એક સમયે પરશોતમ રૂપાલા પર આકરા પ્રહાર કરનારા પદ્મિનીબાએ હવે પ્રધાનમંત્રી મોદીના વખાણ કરવા લાગ્યા છે. એવું લાગે છે કે, બાને સંકલન સમિતિથી દૂર રાખવાની આ ભડાશ કાઢી રહ્યા છે. જોકે અહીં બાએ છટકબારી શોધવા રાહુલ ગાંધીનો મુદ્દો ઉઠાવ્યો છે.

વાંચવા જેવું: લિપસ્ટીક, બંગડી, પાણીપુરીથી ધાનાણીના કટાક્ષ, ચૂંટણીમાં પહેલી વખત જનતાને સ્પર્શતો મુદ્દો ગુંજ્યો!

આંદોલનનો તોડિપાડવાના કારસા ?

રાહુલ ગાંધીના નિવેદન પર નારાજગી હોય તો વાત વ્યાજબી ગણાય પરંતુ અહીં તો બાએ રાજપૂતોની સંકલન સમિતિના સભ્યોને બંગળીઓ પહેરાવવા સુધીની વાત કરી નાખી છે. જે કહો તે પરંતુ એક વાત તો નક્કી છે કે, બા હવે પક્ષ પલટો કરી ચૂક્યા છે. ક્ષત્રિયોની વાતો કરનારા બા હવે ભાજપની વાતો કરી રહ્યા છે. તેવામાં સવાલ એ થાય છે કે, શું ક્ષત્રિયોન આંદોલનનો તોડિપાડવાના કારસા થઈ રહ્યા છે..? કે પછી પદ્મિનીબા ચર્ચામાં રહેવા માટે આવું કહી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ