બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / nostradamus predictions true king charles cancer announced by buckingham palace

ભવિષ્યવાણી / જીવતા નાસ્ત્રેદમસે' જે ભવિષ્યવાણી ભાખી તે સાચી પડી, બ્રિટન કિંગ સાથે બતાવેલું થયું, ચોંકી ઉઠ્યા જાણકારો

Manisha Jogi

Last Updated: 02:36 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભવિષ્ય જોવાનો દાવો કરનાર વ્યક્તિ એથોસ સૈલોમે બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીય અંગે એક ખાસ વાત જણાવી હતી, જે સાચી સાબિત થઈ છે. કિંગ ચાર્લ્સની તબિયત સારી નહીં થઈ શકે. તેમણે તેમની હેલ્થનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે.

  • એથોસ સૈલોમે ભવિષ્ય જોવાનો કર્યો દાવો
  • એથોસ સૈલોમની ભવિષ્યવાણી સત્ય સાબિત થઈ
  • કિંગ ચાર્લ્સે હેલ્થનું વધુ ધ્યાન રાખવાની જરૂર

ભવિષ્ય જોવાનો દાવો કરનાર વ્યક્તિ એથોસ સૈલોમે બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીય અંગે એક ખાસ વાત જણાવી હતી, જે સાચી સાબિત થઈ છે. એથોસ સૈલોમ બ્રાઝિલમાં રહે છે અને તેની ભવિષ્યવાણીના કારણે તેને નાસ્ત્રેદમસ પણ કહેવામાં આવે છે. એથોસ સૈલોમ જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સની તબિયત સારી નહીં થઈ શકે. તેમણે તેમની હેલ્થનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે. 

તેમણે જે પણ દાવા કર્યા હતા તે દાવા સાચા સાબિત થયા છે. આ દાવાઓમાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મોતથી લઈને એલન મસ્કની કંપની ટ્વિટર X બનશે તે પણ શામેલ છે. કિંગ ચાર્લ્સને લંડનની એક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બકિંઘમ પેલેસે સોમવારે 5 ફેબ્રુઆરીના રોજ જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સ કેન્સરથી પીડાઈ રહ્યા છે અને તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. બકિંઘમ પેલેસ બ્રિટનની રોયલ ફેમિલીનું અધિકૃત નિવાસ સ્થાન છે. 

વધુ વાંચો: બાપ રે! 3-3 બુર્જ ખલીફા સમી જાય એટલી ઉંડી ગુફા, તળ સુધી જવામાં 50 વર્ષ લાગ્યા, રહસ્ય જાણી હેરાન થઈ જશો

બકિંઘમ પેલેસે જણાવ્યું કે, કિંગ ચાર્લ્સનો હોસ્પિટલમાં ઈલાજ કરવામાં આવી રહ્યો હતો. કિંગ ચાર્લ્સને શેનું કેન્સર હતું તે અંગે જણાવવામાં આવ્યું નથી. કિંગ ચાર્લ્સ તેના ઈલાજ બાબતે સંપૂર્ણપણે પોઝિટીવ છે અને ટૂંક સમયમાં જાહેર જીવનમાં પરત આવવા માટે ઉત્સુક છે. મીડિયા રિપોર્ટ અનુસાર એથોસ સૈલોમે જણાવ્યું કે, કિંગ ચાર્લ્સ હોસ્પિટલમાં એડમિટ થયા તે દર્શાવે છે કે, તેમની ભવિષ્યવાણી સત્ય સાબિત થઈ છે. એથોસ સૈલોમે કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક સમયે જ જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સે તેમની હેલ્થનું કાસ ધ્યાન રાખવું પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ