બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / news_detail-22276

NULL / Reliance Jioનો આરોપ એરટેલ આઇડિયા અને વોડાફોન નંબર પોર્ટેબિલિટીની સુવિધા આપતી નથી

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

રિલાયન્સ જીયો અને ટેલિફોન ઇન્ડસ્ટ્રીમાં સક્રિય કંપનીઓ વચ્ચેનો વિવાદ શાંત પડવાને બદલે દિવસે દિવસે વકરી રહ્યો છે. આ કંપનીઓમાં ઇન્ટરનેટ કનેક્શનનો મુદ્દો હજી એમનો એમ જ છે ત્યાં તો રિલાયન્સ જીઓએ ભારતી એયરટેલ આઇડિયા સેલ્યુલર અને વોડાફોન પર આરોપ લગાડ્યો છે કે તેઓ ગ્રાહકોને મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) રિક્વેસ્ટ રદ્દ કરી રહી છે. 

જીઓનું કહેવું છે કે આ કંપનીઓના આ ગ્રાહકો જીઓની સેવા લેવા ચાહે છે પરંતુ કંપનીઓ એમએનપી કરવામાં સહકાર આપતી નથી. રિલાયન્સ જીઓએ આ સંદર્ભે દૂરસંચાર નિયામક ટ્રાઈને પત્ર લખ્યો છે. જણાવેલી કંપનીઓએ આ બાબતે હાલ કંઈ જણાવ્યું નથી. જોકે વોડાફોનના પ્રવક્તા એ જણાવ્યું હતું કે એમએનપીનો મુદ્દો ટ્રાઈ સાથેની બેઠકમાં હલ કરાયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ