પટના/અમેઠીઃ PM નરેન્દ્ર મોદી , બિહારનાં સીએમ નીતીશ કુમાર અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન ગાંધી મેદાનમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. ત્રણેય નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ છે. આ સાથે જ જનતા ફરી એકવાર મોદી સરકારનાં નારા લગાવી રહી છે. PM નરેન્દ્ર મોદી , બિહારનાં સીએમ નીતીશ કુમાર અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન ગાંધી મેદાનમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. ત્રણેય નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ છે. આ સાથે જ જનતા ફરી એકવાર મોદી સરકારનાં નારા લગાવી રહી છે.