દિવાળી 2019 / આ રીતે બનાવો કાળીચૌદશના પરંપરાગત અડદની દાળના વડા

Make Traditional Urad Dal Vada For Kali Chudash Festival

ગુજરાતમાં ખાસ તહેવારોની સાથે કેટલીક ખાસ વાતો જોડાયેલી છે. કાળીચૌદશના દિવસે ઘરમાંથી કંકાસ કાઢવાનો રિવાજ છે. આ દિવસે લોકો ઘરે અડદની દાળના અને અન્ય દાળના વડાં બનાવે છે અને તેને ઘરમાં ફેરવીને ચાર રસ્તા પર મૂકી આવે છે. આ ખાસ પ્રથાના આધારે આ દિવસે સાંજે લગભગ દરેક ગુજરાતી ઘરમાં વડાં બનાવવાનો રિવાજ છે.

બ્રેકિંગ ન્યૂઝ