રાજનીતિ / શિંદેનો સાથ છૂટ્યો તો ઉદ્ધવે બનાવ્યો નવો રાજનૈતિક મિત્ર, શું પ્રકાશ આંબેડકર બદલી શકશે સત્તાનું ગણિત?

maharashtra uddhav thackeray met prakash ambedkar for gathbandhan

મહારાષ્ટ્રની રાજનીતિએ નવા વળાંક લીધાં છે. એકનાથ શિંદેનાં બળવા બાદ હવે ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર પોતાની પાર્ટીને જીવંત કરવામાં લાગી ગયાં છે જેના માટે તેમણે બાબા સાહેબ આંબેડકરનાં પૌત્ર પ્રકાશ આંબેડકરની સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ