બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / maharashtra portfolio allocation ajit pawar finance anil deshmukh home minister uddhav thackeray

રાજનીતિ / આખરે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ ખાતાઓની વહેંચણી કરી, જુઓ ત્રિશંકુ સરકારમાં કોને-કોને શું મળ્યું?

Published By: Mehul

Last Updated: 10:05 PM, 4 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં ચાલેલી લાંબી ખેંચતાણ બાદ મંત્રીઓના વિભાગોની વહેંચણી થઇ ગઇ છે. સૂત્રો મુજબ, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિભાગોની વહેંચણી કરી દીધી છે. આ કડીમાં ડેપ્યૂટી મુખ્યમંત્રી અજિત પવારને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

  • મહારાષ્ટ્રમાં મંત્રીઓના વિભાગોની વહેંચણી થઇ
  • ઉદ્ધવ ઠાકરેએ વિભાગોની વહેંચણી કરી
  • અજિત પવારને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું 

આ ઉપરાંત એનસીપીના અનિલ દેશમુખને ગૃહમંત્રી બનાવાયા છે. તથા શિવસેના નેતા એકનાથ શિંદેને શહેરી વિકાસ મંત્રાલય મળ્યું છે. જ્યારે કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટને મહેસૂલ વિભાગ સોંપવામાં આવ્યો છે. અશોક ચૌહાણને PWD મંત્રી બનાવાયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ajit Pawar Anil Deshmukh Finance Ministry Maharashtra Uddhav Thackeray politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ