બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / Daily Horoscope / Lunar Eclipse 2023 in india will shower money on 4 zodiac people from 28 october

જ્યોતિષ શાસ્ત્ર / ચંદ્રગ્રહણ પછી માલામાલ થઈ જશો! આ 4 રાશિના જાતકોને સૌથી વધુ લાભ થવાના યોગ, જુઓ લિસ્ટ

Parth

Last Updated: 03:52 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lunar eclipse 2023 : શરદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે, આ ગ્રહણના કારણે ઘણી બધી રાશિના જાતકો પર અસર પડશે.

  • પૂનમે ચંદ્રગ્રહણ
  • આ રાશિના જાતકોને મળશે લાભ 
  • નોકરીથી લઈને ઘર પરિવારમાં આવશે ખુશીઓ 

28 ઓકટોબર 2023ના રોજ છેલ્લું ચંદ્રગ્રહણ છે. શરદ પૂનમની રાતે આ ગ્રહણના કારણે 12 રાશિના જાતકો પર અસર થવાની છે. જેમાંથી અમુક રાશિઓ એવી છે જેમને આ ગ્રહણના કારણે લાભ થવાની શક્યતા છે. 

ભારતના સમય અનુસાર 28 અને 29 તારીખની મધ્ય રાત્રિએ 11.32 વાગે આ ગ્રહણ શરૂ થશે અને રાતના 3.56 વાગ્યે સમાપ્ત થશે. ભારત સહિતના દુનિયાના અનેક દેશોમાં ગ્રહણ દેખાશે. જુઓ કઈ કઈ રાશિના જાતકોને મળશે લાભ. 

વૃષભ: 
જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો વૃષભ રાશિના જાતકોને આ ગ્રહણથી મોટો લાભ મળવાનો છે. આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ફસાયેલા પૈસા પાછા મળવાના યોગ પણ બની રહ્યા છે. 

મિથુન: 
આ રાશિના જાતકોને ગ્રહણના કારણે ખાસ લાભ થવાનો છે. નોકરી અને વેપારમાં લાભ મળશે. ટેન્શન ઓછું થશે. ઘરમાં કોઈ મોટી સમસ્યા આવી હોય તો તે દૂર થઈ જશે. 

વૃશ્ચિક:
આ રાશિના જાતકો ચંદ્રગ્રહણના કારણે પૈસાનો લાભ થવાના યોગ બની રહ્યા છે. ક્યાંકથી પૈસાની આવક થઈ શકે છે, દેવામાંથી રાહત મળશે. જ્યાં કામ કરો છો ત્યાં પણ પરિસ્થિતિ સારી થશે. 

ધનુ:
ચંદ્રગ્રહણના કારણે ધનુ એક એવી રાશિ છે જેને સૌથી વધુ લાભ થવાનો છે . નોકરી વેપારમાં સફળતા મળશે. પ્રમોશન અને તરક્કી થશે. આર્થિક લાભ થશે. જૂની સમસ્યાઓ થશે દૂર. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ