ના હોય / સન્માન સમારોહમાં સરસ્વતી દેવીની મૂર્તિ જોઈને સાહિત્યકારે ઍવોર્ડ લેવાનો કર્યો ઈન્કાર, આપ્યું આ કારણ

Literary man refuses to accept award after seeing Saraswati idol at honor ceremony

મહારાષ્ટ્રના નાગપુરમાં એક મરાઠી કવિ સમ્માન સમારોહમાં મંચ પર દેવી સરસ્વતીની મૂર્તિ હોવાને કારણે નારાજ થયેલા  કવિએ ઍવોર્ડ લેવાથી ઇન્કાર કરી દીધો હતો. મરાઠી સાહિત્યના કવિ યશવંત મનોહરે કહ્યું કે તેમને આપત્તિ હોવા છતાં આયોજકોએ સરસ્વતી માતાની મૂર્તિ સ્ટેજ પર લગાવી જેના કારણે તેમણે એવોર્ડ સ્વિકાર્યો નહી. નોંધનીય છે કે પહેલા પણ યશવંત મનોહર આ રીતે એવોર્ડ લીધા વગર પરત ફર્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ