બ્રેકિંગ ન્યુઝ
રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ
રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ
દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા
રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના
રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ
અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર
Mahadev Dave
Last Updated: 03:50 PM, 21 January 2023
ADVERTISEMENT
દુનિયાભરમાં જાણીતા અને ભારતમાં દિગજ્જ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે. સંપૂર્ણ રીત રિવાજ અને વિધિ-વિધાન સાથે બનેંએ એક બીજાને રિંગ પહેરાવી સગાઈ વિધિ પૂર્ણ કરી હતી. આ અવસરે પરિવારજનો અને સગાસંબંધીઓ ઉપરાંત અનેક ખ્યાતનામ લોકો હાજર રહ્યાં હોવાથી આ સગાઈનો અવસર અંબાણી પરિવાર માટે ખુશીનો રહ્યો હતો.
#WATCH | Ambani family performed Ganesh Puja on the occasion of the engagement of Anant Ambani and Radhika Merchant.
— ANI (@ANI) January 20, 2023
The engagement ceremony was held at Mukesh Ambani's Mumbai residence 'Antilla' yesterday pic.twitter.com/sWIjuj02mP
ADVERTISEMENT
ગુજરાતીમાં આપી ભાવુક સ્પીચ
જે રીતે સગાઈ લગ્નમાં માતાપિતા અને વડીલોના આશીર્વાદ લેવામાં અવાતા હોય તેવા જ દ્રશ્યો અંબાણી પરિવારમાં પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને તેમની સગાઈના અવસર પર આશીર્વાદ આપતાં દાદી કોકિલાબેન ભાવુક બન્યા હતા. તેમને ભારે હૈયે જણાવ્યું હતું કે, મારા આશીર્વાદ તો તમારી સાથે છે, પરંતુ આજે તે (ધીરુભાઈ) અહીં હોત તો ખૂબ જ ખુશ થયા હોત. તે જ્યા પણ છે ત્યાંથી આશીર્વાદ આપી રહ્યા હશે.
સગાઈમાં જાણીતા આગેવાનોએ આપી હાજરી
ત્યારબાદ કોકિલાબેને કહ્યું કે હું ખૂબ નસીબદાર છું કે મારી પાસે ઈશા, શ્લોકા અને રાધિકા છે. હું ખરેખાર ભાગ્યશાળી છું. મહત્વનું છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ નિમિત્તે મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં ભગવાન ગણેશજીની પૂજાનું પુરા પરિવાર સાથે આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ પરિવારના અંતન અંબાણીની સગાઈમાં તમામ જાણીતા આગેવાનોએ હાજરી આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.