ક્રિકેટ / વિરાટ ક્હોલી લેશે વધુ એક મોટો નિર્ણય, T-20 વર્લ્ડકપ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં થશે આ ફેરફાર

Kohli is also likely to resign from ODIs

T-20 વર્લ્ડકપમાં રાજીનામુ આપ્યા બાદ વિરાટ ક્હોલી વન ડેમાંથી પણ રાજીનામું આપે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેથી ટૂંક સમયમાં હવે રોહિતશર્મા હવે ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટન બની શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ