બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જૈન ધર્મના પ્રણેતા શ્રી આદિત્યનાથ સહિત 5 તીર્થિંકર આ જ નગરીમાં જન્મ્યા હતા. ચીની યાત્રી ફાહ્યાન અને હ્વેનસાંગે પણ અયોધ્યા નગરીનો ઉલ્લેખ કર્યો હતો. સરયૂના કિનારે પ્રાચીન અયોધ્યા નગરીના પ્રમુખ સ્થળોને વિશે જાણો આ સ્થળોને.
હનુમાનગઢી
ADVERTISEMENT
અયોધ્યાની વચ્ચોવચ હનુમાનગઢીમાં રામભક્ત હનુમાનજીનું વિશાળ મંદિર છે. એવી માન્યતા છે કે અયોધ્યામાં સૌથી પહેલાં હનુમાનગઢી મંદિરમાં બજરંગબલીના દર્શન કરીને તેમના આર્શિવાદ લેવા. પછી અન્ય મંદિરોએ જવું. આ પછી રામ દુઆરે તુમ રખવાલે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે..ની માન્યતા જોવા મળે છે. હનુમાનજીની કૃપા વિના કોઈને રામજીના આર્શિવાદ મળતા નથી.
દિગંબર જૈન મંદિર
ADVERTISEMENT
અયોધ્યા જૈન મતાવલંબિયોને માટે પણ પવિત્ર તીર્થ છે. માન્યતા છે કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ (આદિનાથ)નો જન્મ અહીં થયો હતો.
ADVERTISEMENT
કનક ભવન
અયોધ્યાનું કનક ભવન ખૂબ જ વિશાળ અને ભવ્ય મંદિર છે. રામ-જાનકીની મૂર્તિ પણ શ્રદ્ધાળુઓને મોહિત કરે છે. શ્રીરામન-જાનકીની પ્રતિમા પણ દરેક વ્યક્તિના સંતાપને દૂર કરે છે.
ADVERTISEMENT
ઋષભદેવની ભવ્ય પ્રતિમા
દિગંબર જૈન મંદિરમાં સ્વામી ઋષભદેવની ભવ્ય પ્રતિમા વિરાજમાન છે. આસપાસનું વાતાવરણ ખૂબ જ શાંતિમય છે. જે દરેકને શાંતિ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.