દેશી ઉપચાર / હાથ-પગ, ઘૂંટણ, કોણી, ખભા સહિત સાંધાઓમાં થતો દુખાવો આ દેશી દવાથી મટાડો, ક્યારેય નહીં ખાવી પડે પેઈનકિલર

Know Causes And Remedies For Arthritis

આયુર્વેદમાં વાયુદોષથી 80 જાતના વાતવિકારો દર્શાવ્યા છે. તેમાંનો એક વિકાર એટલે સંધિવા. જેને અંગ્રેજીમાં આર્થાઈટિસ કહેવાય છે. શરીરના સાંધાઓ (જોઈન્ટ્સનો) વા એટલે સંધિવા. જેમાં હાડકાંની વચ્ચે રહેલું લ્યુબ્રિકેન્ટ ઓછું થઈ જતાં સાંધાઓ જકડાઈ જાય છે. જેથી વ્યક્તિને હલનચલન કરવામાં તકલીફ થાય છે. જેથી આજે અમે તમને આ તકલીફ થવાના કારણો, લક્ષણો અને ઉપાય જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ