બ્રેકિંગ ન્યુઝ
શોર મંદિર:
ADVERTISEMENT

આ મંદિરનું નિર્માણ નરસિંહવર્મન દ્વિતીયને કાળમાં ગ્રેનાઇટથી કરાવ્યુ હતુ. આ બંગાળની ખાડીને શોરના રૂપથી ઓળખવામાં આવી છે. આ મંદિરને યૂનેસ્કોને વિશ્વ વારસા સ્થળની યાદીની અંતર્ગત શામેલ કર્યુ છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણને સમર્પિત છે.
ADVERTISEMENT
કૃષ્ણ બટર બૉલ:

ADVERTISEMENT
મહાબલીપુરમમાં સ્થિત આ પથ્થર કૃષ્ણ બટર બૉલ કહેવામાં આવે છે. આ પથ્થરની ઉંચાઇ 20 ફૂટ છે અને આ 5 ફૂટ પહોળો છે. માન્યતા અનુસાર, આ કૃષ્ણનો માખણનો ટુકડો છે, જે ખાતા સમયે સ્વર્ગમાંથી પડ્યો હતો.
પાંચ રથ:
ADVERTISEMENT

રથના રૂપે પથ્થરમાં મિની મંદિર છે. આ પ્રસિદ્ઘ મહાકાવ્ય મહાભારતના નેતૃત્વ નાયકોના નામ પર પંચ પાંડવ રથ પણ કહેવાય છે. આ પાંચ રથમાં ચાર દ્રૌપદીના પતિ અને એક દ્રૌપદીને સમર્પિત કરી રહ્યા છે.
ADVERTISEMENT
વરાહ ગુફા મંદિર:

ADVERTISEMENT
આ પ્રાકૃતિક પલ્લવ કલાનું એક સારું ઉદાહરણ છે, જેનું નિર્માણની 7મી સદીમાં પલ્લવ રાજવંશને શાસનકાળમાં થયું. આ એક ગુફા મંદિર છે જે પથ્થરોને કાપીને બનાવવામાં આવ્યુ છે અને ભગવાન વિષ્ણુના વરાહ અવતારને સમર્પિત છે.
ટાઇગર ગુફા:

આ મહાબલીપુરમ શહેરના બહારી વિસ્તાર સ્થિત સાલુવનકુપ્પમ નામક એક નાનું ગામ આવેલુ છે. આ ગુફાના પ્રવેશ દ્વારની આસપાસ પથ્થરો પર વાઘના માથીની ઘણી મૂર્તિઓ બનાવવામાં આવી છે.
સ્કલ્પચર મ્યૂઝિયમ:

રાજા સ્ટ્રીટના ઇસ્ટમાં સ્થિ આ મ્યૂઝિયમમાં સ્થાનીય કલાકારો દ્વારા બનાવવામાં આવેલી 3000 થી વધારે મૂર્તિઓને રાખવામાં આવી છે. આ મૂર્તિઓ પિત્તળ, લાકડા, સિમેન્ટ વગેરેમાંથી બનાવવામાં આવેલી છે.
મહાબલીપુરમ સમુદ્ર કિનારો:

ભવ્ય મંદિરો સિવાય મહાબલીપુરમનું સમુદ્ર તટ પણ પ્રવાસીઓમાં ફેમસ છે. જો તમે અહીંયા જાઓ છો તો દરિયા કિનારે જવાનું ચૂકતા નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.