બ્રેકિંગ ન્યુઝ
શોર મંદિર:
ADVERTISEMENT

આ મંદિરનું નિર્માણ નરસિંહવર્મન દ્વિતીયને કાળમાં ગ્રેનાઇટથી કરાવ્યુ હતુ. આ બંગાળની ખાડીને શોરના રૂપથી ઓળખવામાં આવી છે. આ મંદિરને યૂનેસ્કોને વિશ્વ વારસા સ્થળની યાદીની અંતર્ગત શામેલ કર્યુ છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણને સમર્પિત છે.
ADVERTISEMENT
કૃષ્ણ બટર બૉલ:

ADVERTISEMENT
મહાબલીપુરમમાં સ્થિત આ પથ્થર કૃષ્ણ બટર બૉલ કહેવામાં આવે છે. આ પથ્થરની ઉંચાઇ 20 ફૂટ છે અને આ 5 ફૂટ પહોળો છે. માન્યતા અનુસાર, આ કૃષ્ણનો માખણનો ટુકડો છે, જે ખાતા સમયે સ્વર્ગમાંથી પડ્યો હતો.
પાંચ રથ:
ADVERTISEMENT

રથના રૂપે પથ્થરમાં મિની મંદિર છે. આ પ્રસિદ્ઘ મહાકાવ્ય મહાભારતના નેતૃત્વ નાયકોના નામ પર પંચ પાંડવ રથ પણ કહેવાય છે. આ પાંચ રથમાં ચાર દ્રૌપદીના પતિ અને એક દ્રૌપદીને સમર્પિત કરી રહ્યા છે.
ADVERTISEMENT
વરાહ ગુફા મંદિર:

ADVERTISEMENT
આ પ્રાકૃતિક પલ્લવ કલાનું એક સારું ઉદાહરણ છે, જેનું નિર્માણની 7મી સદીમાં પલ્લવ રાજવંશને શાસનકાળમાં થયું. આ એક ગુફા મંદિર છે જે પથ્થરોને કાપીને બનાવવામાં આવ્યુ છે અને ભગવાન વિષ્ણુના વરાહ અવતારને સમર્પિત છે.
ટાઇગર ગુફા:

આ મહાબલીપુરમ શહેરના બહારી વિસ્તાર સ્થિત સાલુવનકુપ્પમ નામક એક નાનું ગામ આવેલુ છે. આ ગુફાના પ્રવેશ દ્વારની આસપાસ પથ્થરો પર વાઘના માથીની ઘણી મૂર્તિઓ બનાવવામાં આવી છે.
સ્કલ્પચર મ્યૂઝિયમ:

રાજા સ્ટ્રીટના ઇસ્ટમાં સ્થિ આ મ્યૂઝિયમમાં સ્થાનીય કલાકારો દ્વારા બનાવવામાં આવેલી 3000 થી વધારે મૂર્તિઓને રાખવામાં આવી છે. આ મૂર્તિઓ પિત્તળ, લાકડા, સિમેન્ટ વગેરેમાંથી બનાવવામાં આવેલી છે.
મહાબલીપુરમ સમુદ્ર કિનારો:

ભવ્ય મંદિરો સિવાય મહાબલીપુરમનું સમુદ્ર તટ પણ પ્રવાસીઓમાં ફેમસ છે. જો તમે અહીંયા જાઓ છો તો દરિયા કિનારે જવાનું ચૂકતા નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.