બ્રેકિંગ ન્યુઝ
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ
અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
Last Updated: 08:11 AM, 30 April 2024
કાલાષ્ટમીના દિવસે ખાસ રીતે ભગવાન શિવ અને કાળ ભૈરવની પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે અને બધા કષ્ટ દૂર થાય છે. દરેક મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ કાલાષ્ટમીઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર કાલાષ્ટમીને ભૈરવાષ્ટમી પણ કહેવામાં આવે છે કારણ કે આ કાળ ભૈરવને સમર્પિત છે.
ADVERTISEMENT
કાળ ભૈરવને ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. માટે આ દિવસે ભગવાન શિવ અને તેમના સ્વરૂપ કાળ ભૈરવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. જોકે આ દિવસે અમુક કાર્ય નથી કરવામાં આવતા. તેને કરવાથી કાળ ભૈરવ તમારાથી રીસાઈ શકે છે. જાણો કયા છે તે કામ?
ADVERTISEMENT
કાલાષ્ટમી પૂજાના ફાયદા
વધુ વાંચો: તરબૂચ ખાતા સમયે બીજ ફેંકવાની ભૂલ ન કરતાં, રિસર્ચમાં થયો અઢળક ફાયદાનો ખુલાસો
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT