વસ્તી / જાકાર્તામાં જગ્યાના અભાવે કબ્રસ્તાનમાં એક ઉપર એક લાશ દફનાવાઈ રહી છે

 Jakarta: Dead Bodies Are Not Getting Two Yards Of Land, Licenses Have To Be Taken For Burial

કહેવાય છે કે, જમીન, સંપત્તિનો મુદ્દો જીવિત માટે હોય છે પરંતુ મરનારા લોકો માટે માત્ર બે ગજની જમીન જ ઘણી છે. પરંતુ કેવુ જ્યારે મરનારાને જમીન પણ ના મળે તો? કંઇક આવી જ મુશ્કેલીમાંથી જકાર્તાના લોકો પસાર થઇ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ