આજે દશેરા પર્વ, અસત્ય પર સત્યની જીતનો દિવસ. આજના દિવસે રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો અને ગરીબોને અન્ન અને વસ્ત્રનું દાન કરવાથી ફાયદો થાય છે તો આ મેષ રાશિના જાતકો માટે પ્રમોશનના યોગ છે.
શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12.30 થી 2.12 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
------------------
શું કરવું? : રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો
શું ના કરવું? : અકારણ ક્રોધથી દૂર રહેવું
આજનો મંત્ર : ઓમ રામચંદ્રાય નમ:
આજનું દાન : ગરીબોને અન્ન અને વસ્ત્રનું દાન કરવું
------------------ મેષ (અ.લ.ઈ.)
નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે
શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે
ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું
કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે
વૃષભ (બ.વ.ઉ.)
દામ્પત્ય જીવનમાં અણબનાવો દૂર થશે
મકાન વાહન ખરીદવાનો અવસર મળશે
તબિયતની બાબતમાં કાળજી રાખવી
વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો