ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલનું એલાન

ગાંધીનગર / 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલનું એલાન

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 12:50 PM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેન્દ્ર મોદીના CMથી PM સુધીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.

ADVERTISEMENT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે સેવા સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવશે જે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી સેવા સંકલ્પ યોજાશે. મુખ્યમંત્રીએ કહ્યું કે અવિરત રીતે જન સેવાની કામગીરી, લોકો સુધી લઈ જવામાં આવશે. તેમણે કહ્યું કે ગુજરાતને દેશના ગ્રોથ એન્જિનની ઓળખ અપાવી હતી.

17 સપ્ટેમ્બરે રકતદાન અને સાંજે આશીર્વાદનો દીવો પ્રગટાવાશે

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નરેન્દ્ર ભાઈના 25 વર્ષના શાસન સૌથી મોટી વિશેષતા છે. કન્યા કેળવણી અભિયાનથી દીકરીઓના શિક્ષણનો પાયો મજબૂત કર્યો છે. 17 સપ્ટેમ્બરે રકતદાન અને સાંજે આશીર્વાદનો દીવો પ્રગટાવવામાં આવશે.

વધુ વાંચો : ખેડૂતો માટે ખુશખબર : ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, 12થી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું યલો એલર્ટ

17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી સેવા સંકલ્પ

17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર મહિના સુધી સેવા સંકલ્પ અભિયાન શરુ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CM Bhupendra Patel gandhinagar

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ