બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ધર્મ / festivals navratri 8th day mata mahagauri puja vidhi remedies for durga ashtmi

ધર્મ / ચૈત્રી નવરાત્રી: આઠમના દિવસે કરો આ ઉપાય, અપાર સફળતા મળવાની સાથે ધનમાં પણ થશે વધારો

Arohi

Last Updated: 02:50 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Remedis For Durga Ashtmi: નવરાત્રી વખતે અષ્ટમી તિથિના દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાને પ્રસન્ન કરવા માટે ભક્તો શું ઉપાય કરી શકે છે તેના વિશે વિસ્તારથી જાણો.

નવરાત્રીની આઠમે મહાગૈરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસને દુર્ગા અષ્ટમી અને મહાઅષ્ટમીના નામથી પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2024માં 16 તારીખે મહાઅષ્ટમી છે. મહાગૌરીને બધી મનોકામનાઓ પુરી કરનાર માનવામાં આવે છે. માતાજીની કૃપા જે ભક્તો પર વરસે છે તેમના દરેક કાર્યો પુરા થઈ જાય છે. 

આઠમના દિવસે કરો આ ઉપાય 
નકારાત્મકતા થાય છે દૂર 

જો તમને કોઈ પ્રકારની નકારાત્મકતાનો અનુભવ થઈ રહ્યો છે તો આઠમના દિવસે તમારે કપૂરથી માતા મહાગૌરીની આરતી કરવી જોઈએ. તેના બાદ પૂજાની થાળીને આખા ઘરમાં ફેરવો. આ ઉપાય કરવાથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે અને જીવનમાં સંતુલન આવે છે. 

ધન-ધાન્યમાં થશે વધારો 
ઘરમાં જો ધન-ધાન્ય અને પ્રગતિ જોઈએ છે તો નવરાત્રીની આઠમે એક ગુલાબનું ફૂલ લેવું જોઈએ અને તેમાં કપૂર સળગાવી માતા દુર્ગાને અર્પિત કરો. તેનો ઉપાય કરવાથી મોટામાં મોટા દેવા ચુકાઈ જાય છે. સાથે જ ઉપાય ઘરમાં પ્રગતિ લાવે છે. 

સ્વાસ્થ્ય માટે 
સ્વાસ્થ્ય લાભ માટે મહાગૌરીની પૂજા વખતે તમારે લાલ ગુલાબની માળા અર્પિત કરવી જોઈએ. આ ઉપાય કરવાથી શારીરિક મુશ્કેલી દૂર થશે અને માનસિક રીતે તમે સશ્કત થઈ જાવ છો. 

ધન પ્રાપ્તી 
ધન પ્રાપ્તી માટે નવરાત્રીના આઠમાં દિવસે માતાની પૂજા કર્યા બાદ તમે લવિંગ અને કપૂર માતાજીને અર્પિત કરી શકો છો અને તેના બાદ આ બન્નેને પોતાની તિજોરી કે પછી જ્યાં તમે ધન મુકો છો ત્યાં મુકી દો. આ ઉપાય કરવાથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ ધનમાં વૃદ્ધિ પણ થાય છે. 

વધુ વાંચો: સોમવારના દિવસે મહાદેવને અર્પિત કરો આ એક વસ્તુ, દિવસો બદલાતા વાર નહીં લાગે, મંત્રોના જાપથી પુરી થશે દરેક મનોકામના

દાંપત્ય જીવનમાં આવશે સ્થિરતા 
દાંપત્ય જીવનમાં સ્થિરતા અને સુખ શાંતિ માટે વ્રત કરતા લોકોને શણગાર સામગ્રી માતાને અર્પિત કરવી જોઈએ. તેની સાથે જ આ ઉપાય પરિવારીક જીવનમાં સંતુલન લાવવા માટે પણ ખૂબ જ કારગર સાબિત થાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ