બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
Arohi
Last Updated: 02:50 PM, 15 April 2024
નવરાત્રીની આઠમે મહાગૈરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસને દુર્ગા અષ્ટમી અને મહાઅષ્ટમીના નામથી પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2024માં 16 તારીખે મહાઅષ્ટમી છે. મહાગૌરીને બધી મનોકામનાઓ પુરી કરનાર માનવામાં આવે છે. માતાજીની કૃપા જે ભક્તો પર વરસે છે તેમના દરેક કાર્યો પુરા થઈ જાય છે.
આઠમના દિવસે કરો આ ઉપાય
નકારાત્મકતા થાય છે દૂર
જો તમને કોઈ પ્રકારની નકારાત્મકતાનો અનુભવ થઈ રહ્યો છે તો આઠમના દિવસે તમારે કપૂરથી માતા મહાગૌરીની આરતી કરવી જોઈએ. તેના બાદ પૂજાની થાળીને આખા ઘરમાં ફેરવો. આ ઉપાય કરવાથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે અને જીવનમાં સંતુલન આવે છે.
ધન-ધાન્યમાં થશે વધારો
ઘરમાં જો ધન-ધાન્ય અને પ્રગતિ જોઈએ છે તો નવરાત્રીની આઠમે એક ગુલાબનું ફૂલ લેવું જોઈએ અને તેમાં કપૂર સળગાવી માતા દુર્ગાને અર્પિત કરો. તેનો ઉપાય કરવાથી મોટામાં મોટા દેવા ચુકાઈ જાય છે. સાથે જ ઉપાય ઘરમાં પ્રગતિ લાવે છે.
સ્વાસ્થ્ય માટે
સ્વાસ્થ્ય લાભ માટે મહાગૌરીની પૂજા વખતે તમારે લાલ ગુલાબની માળા અર્પિત કરવી જોઈએ. આ ઉપાય કરવાથી શારીરિક મુશ્કેલી દૂર થશે અને માનસિક રીતે તમે સશ્કત થઈ જાવ છો.
ધન પ્રાપ્તી
ધન પ્રાપ્તી માટે નવરાત્રીના આઠમાં દિવસે માતાની પૂજા કર્યા બાદ તમે લવિંગ અને કપૂર માતાજીને અર્પિત કરી શકો છો અને તેના બાદ આ બન્નેને પોતાની તિજોરી કે પછી જ્યાં તમે ધન મુકો છો ત્યાં મુકી દો. આ ઉપાય કરવાથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ ધનમાં વૃદ્ધિ પણ થાય છે.
દાંપત્ય જીવનમાં આવશે સ્થિરતા
દાંપત્ય જીવનમાં સ્થિરતા અને સુખ શાંતિ માટે વ્રત કરતા લોકોને શણગાર સામગ્રી માતાને અર્પિત કરવી જોઈએ. તેની સાથે જ આ ઉપાય પરિવારીક જીવનમાં સંતુલન લાવવા માટે પણ ખૂબ જ કારગર સાબિત થાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime