તમારા કામનું / આ વર્ષે કરવાચોથ પર બની રહ્યો છે શુભ સંયોગ, જાણો કયા દિવસે રાખવો વ્રત-શું કરવી વિધિ

festival karwachauth 2022 vrat date and time

કરવાચોથનો વ્રત આ વખતે 13 ઑક્ટોબરના દિવસે રાખવામાં આવશે. આ વ્રતમાં મહિલાઓ આખો દિવસ અન્ન-જળનો ત્યાગ કરીને નિર્જળા ઉપવાસ કરે છે. કરવાચોથ વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ સાથે આ વ્રતમાં ગણપતિજીની સાથે ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ