બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડાયાબિટીસના દર્દીઓએ રોજ-રોજ ન ખાવા જોઈએ 5 શાકભાજી, ન્યુટ્રિશનિસ્ટે કહ્યું- કયા શાકભાજી સુગર વધારે છે
Last Updated: 12:24 AM, 29 June 2026
ડાયાબિટીસ એકવાર થઈ જાય તો આજીવન તેની સાથે જીવવું પડે છે. માત્ર તેને મેનેજ અને કંટ્રોલ જ કરી શકાય છે. જેમાં પોતાની ખાવા પીવાની આદતો પર ખ્યાલ રાખવાનો હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ અમુક વસ્તુ ના ખાવું જોઈએ. ચાલો તેના વિશે જાણીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ટારો રૂટ એક સ્ટાર્ચી રૂટ વેજિટેબલ છે. તેમાં કાર્બોહાઇડ્રેટસ ખૂબ પ્રમાણમાં હોય છે. આથી તેની શાકભાજી ઓછા પ્રમાણમાં ખાવી જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.